Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીની બીજી લહેરના કહેરને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે આ યોજનાને 30  જૂન સુધી લંબાવી 

કોરોનાના ખતરાને ધ્યાનમાં લેતા ઠાકરે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 

રાજ્ય સરકારે આરોગ્ય યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે તે માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજનાને 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના આર્થિક રીતે નબળા વર્ગને લાગુ પડે છે.

IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
Exit mobile version