Site icon

આખરે કૃષિ કાયદાની વિરુધ્ધમાં શરદ પવાર મેદાને. ઉદ્ધવ ઠાકરે સાથે પોતે રસ્તા પર ઊતરશે. જાણો વિગત.

એનસીપી સુપ્રિમો શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ખેડૂત કાયદાના વિરોધમાં આવ્યા છે.

મુંબઇના આઝાદ મેદાનની અંદર 25મી જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થનાર છે.  પ્રદર્શનમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે.

Join Our WhatsApp Community

ખેડૂત સંગઠનોએ આયોજિત કરેલ આ પ્રદર્શનને મહાવિકાસ અઘાડીએ સમર્થન આપ્યું છે.

કૃષિ કાયદાના વિરોધમાં રાજભવન સુધી રેલી કાઢવામાં આવશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version