Site icon

લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ટીકા થઈ રહી છે ત્યારે સરકારના મંત્રી તરફથી આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોને તેનો ફાયદો થશે એવો સરકારનો દાવો છે. તેની સામે એક ખેડૂતે તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવા માટે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને મંજૂરી માગી છે.

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

મહારાષ્ટ્રના નાંદેડના એક ખેડૂતે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. રાજ્યમાં ખેડૂતો પર આર્થિક સંકટ આવી પડયું છે. કોવિડ, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી જેવા વિચિત્ર વાતાવરણને કારણે ખેતરોમાં પાકને મોટા પાયા પર નુકસાન થયું છે. 
તેથી ખેડૂતોને ગાંજો ઊગાડવાની મંજૂરી આપવામાં આવે, તેથી તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે એવો દાવો ખેડૂતે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે. 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version