Site icon

લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ટીકા થઈ રહી છે ત્યારે સરકારના મંત્રી તરફથી આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોને તેનો ફાયદો થશે એવો સરકારનો દાવો છે. તેની સામે એક ખેડૂતે તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવા માટે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને મંજૂરી માગી છે.

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

મહારાષ્ટ્રના નાંદેડના એક ખેડૂતે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. રાજ્યમાં ખેડૂતો પર આર્થિક સંકટ આવી પડયું છે. કોવિડ, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી જેવા વિચિત્ર વાતાવરણને કારણે ખેતરોમાં પાકને મોટા પાયા પર નુકસાન થયું છે. 
તેથી ખેડૂતોને ગાંજો ઊગાડવાની મંજૂરી આપવામાં આવે, તેથી તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે એવો દાવો ખેડૂતે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે. 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version