Site icon

કેજરીવાલની કિન્નાખોરી, સુરક્ષા રક્ષકો ની બસ પાછી મંગાવી. જાણો ચોંકાવનારી વિગત..

કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટીમાં મોકલવામાં આવેલી DTC બસોને ડેપોમાં પરત કરવાનો આદેશ આપ્યો છે.

આ તમામ બસો ખેડૂત આંદોલનમાં અવરજવર માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સાથે જ વિભાગે DTCને આદેશ આપ્યા છે કે, સરકારની મંજૂરી વિના દિલ્હી પોલીસને બસો ના આપવામાં આવે.

 

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version