Site icon

કેજરીવાલની કિન્નાખોરી, સુરક્ષા રક્ષકો ની બસ પાછી મંગાવી. જાણો ચોંકાવનારી વિગત..

કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટીમાં મોકલવામાં આવેલી DTC બસોને ડેપોમાં પરત કરવાનો આદેશ આપ્યો છે.

આ તમામ બસો ખેડૂત આંદોલનમાં અવરજવર માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સાથે જ વિભાગે DTCને આદેશ આપ્યા છે કે, સરકારની મંજૂરી વિના દિલ્હી પોલીસને બસો ના આપવામાં આવે.

 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version