Site icon News Continuous Bureau | Mumbai

કિસાન આંદોલન: લતા મંગેશકર, સચિન અને અક્ષયના ટ્વીટ્ની ઉદ્ધવ સરકાર કરશે તપાસ

ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ લતા મંગેશકર, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર સહિત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને ફરિયાદ કરી હતી.

હવે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ હસ્તીઓ કોઈના દબાણમાં આવી છે કે નહીં, તે હસ્તીઓનાં ટ્વીટ્સની તપાસ કરીને સરકાર નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

 

 

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version