Site icon

મહા.માં અંતિમ વર્ષની યુનિવર્સિટી પરીક્ષાઓ વૈકલ્પિક, ડિગ્રી માટે વિદ્યાર્થીઓએ લેખિત અરજી કરવી પડશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
20 જુન 2020
મહારાષ્ટ્રમાં યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવામાં નહીં આવે પરંતું અગાઉ થયેલી પરીક્ષામાં અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેના આધારે પાસ કરવામાં આવશે. જે લોકોની ATKT હશે , તેઓની ફરી પરીક્ષા થશે કે નહીં તેની ઘોષણા ઉચ્ચ અને તકનિકી શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
 કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા બાબતના આ અધ્યાદેશ અંગે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે લાઈવ છેટ કરી હતી, અને જે લોકો ફરી પરીક્ષા આપવા માંગે છે તેમણે યુનિવર્સિટીને લેખિતમાં આપવું પડશે તેમજ જે લોકોએ પરીક્ષા આપવી નથી અને પાછલા રિઝલ્ટ ને આધારે પાસ થયી ડિગ્રી જોઈતી હશે એ લોકોએ પણ લેખિતમાં અરજી કરવી પડશે.
 નોંધનીય છે કે કોરોનાના લોકડાઉન ને  કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજ, યુનિવર્સિટીઓની ફાઇનલ એક્ઝામ થઇ શકી નથી. જે અંગે ગઈ 18 મી જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરીક્ષાઓ ન લેવાની ઘોષણા કરી હતી જેના પર યુનિવર્સિટી એ પણ મહોર મારી છે. 
ઉલ્લેખનીય છે કે સરકાર અને યુનિવર્સિટીનો આ નિર્ણય વ્યવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમકે હોટેલ મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, ફાર્મસી જેવા અભ્યાસક્રમો ને લાગુ કરાશે નહીં. આની જાણ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે.

 

Join Our WhatsApp Community

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version