Site icon News Continuous Bureau | Mumbai

આરક્ષણની રામાયણ : સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ. હજી કેટલી પેઢી સુધી આરક્ષણ ચાલુ રાખવું છે? વાંચો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના મરાઠા સમુદાયને આરક્ષણ ની જરૂર છે. આવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે આરક્ષણની માંગણી કરનાર તમામ લોકોના શાબ્દિક રીતે ઝૂડી નાખ્યા. સુપ્રીમ કોર્ટે જે પ્રશ્ન પૂછ્યા તે નીચે મુજબ છે.

૧. આરક્ષણનો આધાર ૧૯૩૧માં નક્કી કરવામાં આવ્યો હતો. તો પછી હજી તે આધાર કેમ?

૨. હજી કેટલી પેઢી સુધી તમે આરક્ષણ ચાલુ રાખશો?

૩. જે લોકો આરક્ષણનો લાભ લઈને વંચિત સમુદાય માંથી ઉપર આવી ગયા છે તેમને તમે શા માટે આરક્ષણ થી દુર નથી કરતા?

૪. જ્યારે આરક્ષણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાર પછી હાલ ની આબાદી બમણી થઈ ગઈ છે. તો પરિમાણ બદલાઈ ગયા છે.

૫. શું એકેય રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ નથી?

૬. જો 50 ટકાથી વધુ આરક્ષણ આપવામાં આવે તો તેને કારણે ઉભી થનાર આડ અસર માટે જવાબદાર કોણ?

આમ સુપ્રીમ કોર્ટે એવા અનેક સવાલો પૂછ્યા હતા જેને કારણે યાચિકા કર્તાઓના પગ થથરી ગયા હતા.

Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Bomb Scare in Pune। પુણેના હડપસરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ ૭ કલાકનું ટાઈમર જોઈ પોલીસ સ્તબ્ધ
NEET Paper Leak Case।NEET પેપર લીક પાછળ સાયબર એક્સપર્ટનું ભેજું! ધનંજય લોખંડેએ કબૂલ્યું આખું ષડયંત્ર, તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
Maharashtra Weather Update। જેનો ડર હતો તે જ થયું મહારાષ્ટ્રના 13 જિલ્લાઓ પર ખતરો, બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર ન નીકળવા ચેતવણી
Exit mobile version