Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મરણતોલ ફટકો-આ પૂર્વ મંત્રીએ  શિવસેનાના નેતા પદેથી આપી દીધું રાજીનામું-કર્યા આક્ષેપ-જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ(party president) ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ એક મોટો ફટકો પડ્યો છે. 

Join Our WhatsApp Community

પૂર્વ મંત્રી(Former Minister) રામદાસ કદમે(Ramdas Kadam) શિવસેનાના નેતા પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કામની ટીકા કરતાં તેમણે નેતાપદેથી રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું- શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ(Balasaheb Thackeray) મને નેતા તરીકે નિયુક્ત કર્યો. પરંતુ બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ આ પદનો કોઈ અર્થ નથી.

સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી ઘણી વખત ટીકા કરવામાં આવી હતી, પરંતુ મને ક્યારેય મીડિયાની સામે મારા મંતવ્યો વ્યક્ત કરવા દેવાયા નહોતા.

આ સમાચાર પણ વાંચો : આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version