Site icon News Continuous Bureau | Mumbai

દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નું થયું નિધન, ઉત્તરાખંડમાં શોક..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બચ્ચી સિંહ રાવત નું નિધન થયું છે. તેઓએ ઉત્તરાખંડના ઋષિકેશમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમના ફેફસામાં ઇન્ફેક્શન ફેલાયું હતું જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ચિકિત્સકોએ ભરપૂર મહેનત કરી પરંતુ તેઓ અસફળ રહ્યા.

બચ્ચી સિંહ રાવત વાજપેયી સરકાર વખતે કેન્દ્ર મંત્રી રહ્યા હતા. તેમના અવસાનને કારણે ઉત્તરાખંડ ભાજપમાં શોકની લહેર ફેલાઇ છે.

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…
 

Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Pune Crime News। પુણેમાં ACBની મોટી કાર્યવાહી બાવધન પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ કેસમાં ઝડપાયા
Exit mobile version