Site icon

થાણાની વેદાંત હોસ્પિટલ માં ચાર લોકોના મૃત્યુ, કિરીટ સોમૈયાએ આરોગ્ય મંત્રી નું રાજીનામું માગ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

શુક્રવારે સવારે થાણાની વેદાંત હોસ્પિટલ માં કથીત પણે ઓક્સિજનનો પુરવઠો ન પહોંચતા ચાર વ્યક્તિઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અનેક નેતાઓએ હોસ્પિટલને વિઝીટ કરી હતી. મૃતક પામનાર લોકોના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. જ્યારે કે હોસ્પિટલ પ્રશાસન આ સંદર્ભે સાર્વજનિક પણ એ કશું જ કહેવા માટે તૈયાર નથી. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય સંદર્ભે ની પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોવાને કારણે આરોગ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version