Site icon

થાણાની વેદાંત હોસ્પિટલ માં ચાર લોકોના મૃત્યુ, કિરીટ સોમૈયાએ આરોગ્ય મંત્રી નું રાજીનામું માગ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

શુક્રવારે સવારે થાણાની વેદાંત હોસ્પિટલ માં કથીત પણે ઓક્સિજનનો પુરવઠો ન પહોંચતા ચાર વ્યક્તિઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અનેક નેતાઓએ હોસ્પિટલને વિઝીટ કરી હતી. મૃતક પામનાર લોકોના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. જ્યારે કે હોસ્પિટલ પ્રશાસન આ સંદર્ભે સાર્વજનિક પણ એ કશું જ કહેવા માટે તૈયાર નથી. બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય સંદર્ભે ની પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોવાને કારણે આરોગ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version