Site icon

ચોંકાવનારા સમાચાર : શું છત્તીસગઢમાં ડૉક્ટરોની આળસને કારણે 404 દર્દીઓ મરી ગયા?

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાની બીજી લહેરમાં છત્તીસગઢના કોરબા જિલ્લામાં આશરે ૪૦૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે જિલ્લા પ્રશાસને આ મૃત્યુને કોરોનાના મૃત્યુના આંકડામાં સમાવ્યા નથી. આને કારણે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક મીડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ જે કોઈ વ્યક્તિને કોરોનાનાં લક્ષણ દેખાઈ રહ્યાં હતાં તેમની વધુ તપાસ કરવાના બદલે તેમને ઘરે રહેવાની સલાહ આપી. આ ઉપરાંત બે ડૉક્ટરોને ડેબ્યુટ કરવામાં આવ્યા હતા જે ઘરે રહેનાર લોકોની ચિકિત્સા કરે, પરંતુ ઘણું કામ હોવાને કારણે આ બે ડોક્ટરો સમયસર બધાને મળી શક્યા નહોતા તેમ જ તેઓની ચિકિત્સા કરી શક્યા નહોતા. આ પરિસ્થિતિમાં આશરે ચારસો ચાર લોકોનાં પોતાના જ ઘરે મૃત્યુ થયાં છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી

પ્રશાસને મૃતક વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમ જ હાઇપર ટેન્શનના દર્દીઓ ગણાવીને કોરોનાના આંકડામાંથી બાકાત રાખ્યા છે.

જોકે આ સંદર્ભે સ્થાનિક મીડિયામાં સમાચાર પ્રસ્તુત થયા છે.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version