Site icon

કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા આ રાજ્ય સરકારે અપનાવી નવી તરકીબ ; રસીના બંને ડોઝ લેનાર પ્રવાસીઓને જ મળશે પ્રવેશ ; જાણો વિગતે 

સિક્કિમમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે રાજ્યમાં દેશના અન્ય ભાગોમાંથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે.

કોરોના રસીના બંને ડોઝ લેનારને હવે 5 જુલાઇથી સિક્કિમની મુલાકાત લઈ શકશે.

Join Our WhatsApp Community

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સરહદ ચેક-પોસ્ટ પર રસીકરણના પ્રમાણપત્રો પ્રદર્શિત કર્યા પછી રાજ્યમાં પ્રવેશ કરી શકશે

સાથે જ હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેઝને 50 ટકાની ક્ષમતા સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે

ઉલેખનીય છે કે કોવિડ -19 કેસોમાં ઉછાળાને પગલે ગત માર્ચથી સિક્કિમ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version