Site icon News Continuous Bureau | Mumbai

મોરબી બ્રિજ દુર્ઘટના – ઓરેવા કંપનીના માલિક- કંપનીના પૂલ સુપરવાઈઝર- અને ચીફ ઓફિસર પર સંકજો કસવાની તૈયારી- આ માંગણીઓ સાથે ગાંધીનગરમાં પિટિશન થઈ ફાઈલ

News Continuous Bureau | Mumbai

મોરબી પૂલ હોનારતમાં(Morbi Pool Accident) ગુનાહિત બેદરકારી (Criminal negligence) દાખવનાર ઓરેવા કંપનીના માલિક(Owner of oreva company), ઓરેવા કંપનીના પૂલ સુપરવાઈઝર,અને ચીફ ઓફિસર, નગરપાલિકા મોરબી સામે ગુન્હો નોંધવા માટે માનવઅધિકાર આયોગ(Human Rights Commission), ગાંધીનગરમાં(Gandhinagar) જ્ઞાતિ નિર્મૂલન સમિતિ(Caste Elimination Committee) દ્વારા પિટિશન ફાઈલ(Petition filed) કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય

ઉપરોક્ત બનાવમાં માંગણીઓ :

ઓરેવા ગ્રુપ દ્વારા પૂલના રીનોવેશન બાબતની કામગીરીની તપાસ કરવામાં આવે.બ્રિજમાં જે લોકોએ કામ કર્યું છે, ત્યાં કયાં પ્રકારનું મટીરીયલ યુઝ કર્યું, એ બધા પ્રકારના રિપોર્ટ, લેબ રિપોર્ટ , સ્ટ્રેન્થ મટીરીયલ એ બધી માહિતીનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
૧૭૭ માનવ જિંદગીઓનો ભોગ લેનાર આ ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવમાં જવાબદારો સામે Cr.P.C.-૧૯૭૩ ની કલમ-૧૫૪ અન્વયે ઈ.પી.કો.કલમ- ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ તાત્કાલિક એફ.આઈ.આર નોંધી આ બનાવના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે . 
ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવના મૃતક પરિવારને ઓરેવા કંપની દ્વારા પ્રત્યેક ને રૂ.૫૦ લાખ નું આર્થિક વળતર ચૂકવવામાં આવે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version