Site icon

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

મહારાષ્ટ્રના પુણે, ચિપલૂણ અને મહાડમાં આવેલ મહાપૂરના સંકટનો ફટકો ગણેશોત્સવ પર પણ પડશે. 

સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મૂર્તિ મોટા પ્રમાણમાં તૈયાર થઈ નથી. જે તૈયાર હતી, તેમને મહાપુરને કારણે નુકસાન થયું છે. 

Join Our WhatsApp Community

પરિણામે મુંબઈની ગણેશમૂર્તિઓની કિંમતો કુલ 40 ટકા જેટલી વધી ગઈ છે.

સાથે જ ઇંધણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લોકડાઉન અને કોરોનાના કારણે કારીગરો મુંબઈમાં કામ કરવા તૈયાર નથી. આથી કારીગરોને અધિક વળતર આપવું પડે છે. 

આ તમામ પરિસ્થિતિને કારણે સાર્વજનિક મંડળોની મૂર્તિની કિંમતોમાં વધારો કરાયો છે. 

મુંબઈમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, શહેરમાં દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version