Site icon

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

મહારાષ્ટ્રના પુણે, ચિપલૂણ અને મહાડમાં આવેલ મહાપૂરના સંકટનો ફટકો ગણેશોત્સવ પર પણ પડશે. 

સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મૂર્તિ મોટા પ્રમાણમાં તૈયાર થઈ નથી. જે તૈયાર હતી, તેમને મહાપુરને કારણે નુકસાન થયું છે. 

Join Our WhatsApp Community

પરિણામે મુંબઈની ગણેશમૂર્તિઓની કિંમતો કુલ 40 ટકા જેટલી વધી ગઈ છે.

સાથે જ ઇંધણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લોકડાઉન અને કોરોનાના કારણે કારીગરો મુંબઈમાં કામ કરવા તૈયાર નથી. આથી કારીગરોને અધિક વળતર આપવું પડે છે. 

આ તમામ પરિસ્થિતિને કારણે સાર્વજનિક મંડળોની મૂર્તિની કિંમતોમાં વધારો કરાયો છે. 

મુંબઈમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, શહેરમાં દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version