Site icon

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મમતા દીદીને મળ્યા, આ મુદ્દે કરી ચર્ચા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર. 

બિઝનેસમેન ગૌતમ અદાણીએ ગુરુવારે મુંબઈમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે.

મુલાકાત દરમિયાન મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટમાં સામેલ થવાની જાણકારી આપી.

બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.

એટલે મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત આ રોકાણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રવાસે આવેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી બિઝનેસ સમિટને લઈ સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

બિનભાજપી રાજ્યોને વેકિસન આપવામાં કેન્દ્ર સરકાર પક્ષપાત કરતી હોવાનો આ મંત્રીએ કર્યો આરોપ.
 

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version