Site icon

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મમતા દીદીને મળ્યા, આ મુદ્દે કરી ચર્ચા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર. 

બિઝનેસમેન ગૌતમ અદાણીએ ગુરુવારે મુંબઈમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે.

મુલાકાત દરમિયાન મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટમાં સામેલ થવાની જાણકારી આપી.

બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.

એટલે મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત આ રોકાણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રવાસે આવેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી બિઝનેસ સમિટને લઈ સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

બિનભાજપી રાજ્યોને વેકિસન આપવામાં કેન્દ્ર સરકાર પક્ષપાત કરતી હોવાનો આ મંત્રીએ કર્યો આરોપ.
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version