Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ ટુરિઝમ ક્ષેત્ર ફરી શરૂ કરવા અંગે આપ્યા આ સંકેત  

દેશમાં કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે એક વખત તમામ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ જાય તે બાદ ફરી ટુરિઝમ શરૂ કરવા માટે વિચારવામાં આવશે.

Join Our WhatsApp Channel

રાજ્યમાં અત્યાર સુધીમાં 8,66,730 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 

ગોવા સરકારે 30 મી જુલાઈ સુધીમાં રાજ્યના તમામ નાગરિકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવાનો લક્ષ્યાંક રાખ્યો છે 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ કેસોમાં ઘટાડો થવાને કારણે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે.

વિશ્વના આ દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, જાન્યુઆરી પછી પ્રથમ વખત 32 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો વિગતે 

NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Exit mobile version