Site icon News Continuous Bureau | Mumbai

પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ વેક્સિનેશનને લઇ કરી મોટી જાહેરાત ; આ તારીખ સુધીમાં 100 ટકા લોકોને અપાઈ જશે રસીનો પ્રથમ ડોઝ 

દેશમાં કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે ‘ઓન ધ સ્પોટ’ રસી મુકવાનુ અભિયાન પૂરજોશમાં શરુ થઈ ગયુ છે. 

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે દાવો કર્યો છે કે રાજ્યમાં વેક્સીનેશન ઝડપથી થઈ રહ્યુ છે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ નાગરિકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવાઈ ચૂક્યા હશે.

Join Our WhatsApp Channel

જોકે હાલમાં કોરોનાના કારણે રાજ્યમાં મોટાભાગનુ ટુરિઝમ બંધ છે પણ એક વખત તમામ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ જાય તે બાદ ફરી ટુરિઝમ શરૂ કરવા માટે વિચારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગોવાના 60 ટકા લોકોને વેકસીનનો એક ડોઝ અપાઈ ચુકયો છે. રોજ 20000 લોકોને વેક્સીન મુકાઈ રહી છે.

ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version