Site icon

ઉદયપુરમાં ‘ચિંતન શિબિર’ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, FB પર ‘ગુડલક-ગુડબાય’ કહીને આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ઉદયપુરમાં કોંગ્રેસ(congress)ની ચિંતન શિબિર(Chintan Shivir) વચ્ચે પંજાબ(Punjab)થી અસંતુષ્ટ કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડે(Sunil Jakhar) પાર્ટીને અલવિદા કહી દીધી છે. 

Join Our WhatsApp Community

તેમણે ફેસબુક લાઈવ(facebook live) દ્વારા આ જાહેરાત કરી છે. 

તેમણે જણાવ્યું છે કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર નજરે પડી રહી છે. ગુડ લક એન્ડ ગુડ બાય ટૂ કોંગ્રેસ પાર્ટી. 

ઝાખડે કોંગ્રેસ હાઈ કમાન્ડ(congress high command) પર આરોપ લગાવ્યો કે, અમરિન્દર સિંહ(Amrinder singh)ને હટાવ્યા બાદ સીએમ(CM post)ની નિયુક્તિના મુદ્દા પર પંજાબના એક ખાસ નેતાની વાત સાંભળવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસે સુનીલ જાખડ પર અનુશાસનિક કાર્યવાહી કરતા તેમને પદ પરથી હટાવી દીધા હતા.  

આ સમાચાર પણ વાંચો : પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version