Site icon

Goods Train collide: પશ્ચિમ બંગાળમાં બે માલગાડીઓ અથડાયા, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Goods Train collide: તાજેતરમાં બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટના થઈ હતી જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. હવે ફરી એકવાર બે માલગાડીના અકસ્માતના કારણે રેલવેની બેદરકારી સામે આવી છે

Goods Train collide: Two freight trains collide in West Bengal, derailing 12 coaches

Goods Train collide: Two freight trains collide in West Bengal, derailing 12 coaches

News Continuous Bureau | Mumbai

Goods Train collide: પશ્ચિમ બંગાળ (West Bengal) ના બાંકુરા (Bankura) ખાતે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. આ સ્થળે બે માલગાડીઓ અથડાયા હતા. આ અકસ્માત બાદ ઓછામાં ઓછા 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ ઓંડા સ્ટેશન (Onda Station) પાસે થયો હતો. આ અકસ્માતમાં માલગાડીના ડ્રાઈવરને ઈજા થઈ છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે એક માલગાડીએ બીજી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી.

Join Our WhatsApp Community

તાજેતરમાં બાલાસોર (Balasore) માં એક ટ્રેન દુર્ઘટના થઈ હતી જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. હવે ફરી એકવાર બે માલગાડીના અકસ્માતના કારણે રેલવેની બેદરકારી સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાંકુરા ખાતે બે માલગાડીઓ અથડાયા હતા. તેથી હવે રેલ્વે મુસાફરીની સલામતી સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે.

આ સમાચાર પણ વાંચો:  શું ક્યારેય OTT પર રિલીઝ નહીં થાય ધ કેરળ સ્ટોરી ? ફિલ્મના નિર્દેશક સુદિપ્તો સેને કર્યો ખુલાસો

 પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.

રેલ્વે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કે શું તે સિગ્નલની નિષ્ફળતા અથવા ડ્રાઇવરની બેદરકારીને કારણે થયું હતું.

બાંકુરાના ઓંડા રેલ્વે સ્ટેશન પર બે માલસામાન ટ્રેનો અથડાયા બાદ, એક રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન (BCN) લાલ સિગ્નલને ઓવરશોટ કરી, રોકાઈ ન હતી અને BRN મેન્ટેનન્સ ટ્રેન સાથે અઠડાઈને પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલ્વેએ યુપી મેઈલ લાઈન અને યુપી લૂપ લાઈનને પુનઃસ્થાપિત કરી છે અને ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 11 ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version