Site icon

મોટા સમાચાર : ઝાયડસની કોરોના વેક્સિનને મોદી સરકારે આપી લીલીઝંડી, જાણો કેટલા ડોઝ લેવા પડશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે મંજૂરી આપી છે. 

આ વેક્સિનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી માટે અધિક માહિતી પૂરી પાડવાની જરૂર છે. 

કેડિલા હેલ્થકેર લિમિટેડ નામક જેનેરિક દવા ઉત્પાદક કંપનીએ તેની કોરોના રસી ZyCoV-Dને મંજૂરી આપવા માટે ગત 1 જુલાઈએ અરજી નોંધાવી હતી. 

આ રસીનો અસરકારકતાનો દર છે 66.6%. તેનું કહેવું છે કે તેની રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે.

ZyCoV-Dને ઈમર્જન્સી બાદ સંપૂર્ણ મંજૂરી મળશે એ પછી ભારતવાસીઓને કોરોના સામેના જંગમાં રસીનો પાંચમો વિકલ્પ પ્રાપ્ત થશે. 

ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version