Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને વેપારીઓના નુકશાન સંદર્ભે નો આંકડો પ્રસ્તુત કર્યો છે. આ ફેડરેશનના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ. વેપારીઓને દૈનિક તેરસો કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પંદર દિવસ પ્રમાણે આ નુકશાનનો આંકડો 18200 કરોડ રૂપિયાનો છે. જ્યારે કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પહેલેથી જ લોકડાઉન મૂકી દેવામાં આવ્યું હતું જેનું નુકસાન કુલ પાંચ હજાર કરોડ રૂપિયા જેવું થાય છે. આમ કુલ મળીને આખા મહારાષ્ટ્રમાં તમામ દુકાનદારોને 24 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Channel


આ પરિસ્થિતિમાં ફેડરેશને સરકાર પાસે માંગણી મૂકી છે કે હવે સરકાર દુકાનદારો માટે કોઈ પેકેજની જાહેરાત કરે. જો તમામ સ્તરના લોકોને કોઇ રાહત મળી શકતી હોય તો દુકાનદારોને કેમ નહીં?

હવે ચૂંટણી પંચ આવ્યું સપાટા માં, કોર્ટે કહ્યું ચૂંટણી પંચ સામે કેસ દાખલ કરવો જોઈએ.
 

Maharashtra Weather।આખા મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાયો… આગામી ચાર દિવસ વધશે ગરમી, સાથે વરસાદની પણ શક્યતા!
Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Exit mobile version