Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજનનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સરકારી આદેશ આવ્યો. હવે આ નિયમનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન નું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે હવે કુલ ઉત્પાદનના 80% ઓક્સિજન માત્રને માત્ર હોસ્પિટલને સપ્લાય કરવો પડશે. જ્યારે કે બચેલા ૨૦ ટકા ઓક્સિજન ને અન્ય કામો માટે ફાળવી શકાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાય તેવી શક્યતા છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે નો આદેશ મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી દીધો છે. સરકારનો આ કાયદો 30-6-2021 સુધી લાગુ રહેશે. એટલે કે આટલા સમય સુધી બજારમાં ઓક્સિજન આસાનીથી નહીં મળી શકે. જ્યારે કે હોસ્પિટલને તેનો પુરવઠો અવિરત રીતે મળતો રહેશે.

MumbaiNashik highway accident મુંબઈનાસિક હાઇવે પર ભયાનક અકસ્માત, પાર્ક કરેલી ટ્રક સાથે જીપ અથડાતાં એક જ પરિવારના ૮ મુસાફરો ઈજાગ્રસ્ત, ૪ ની હાલત નાજુક
Children play zone hygiene controversy ચિલ્ડ્રન પ્લે ઝોનમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! વંદો નીકળવાની ઘટના બાદ કડક તપાસની માગ
Cyber fraud arrest fake APK નકલી APK ફાઇલ મોકલીને ₹૬૩ કરોડની ઠગાઈ કરનાર સાયબર ઠગ પકડાયો, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પોલીસના દરોડા
Palghar police raid મુંબઈઅમદાવાદ હાઇવે પર પાલઘર પોલીસનો દરોડો બટાકાની બોરીઓની આડમાં તસ્કરી કરાતો ₹૪૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version