Site icon

રાજનૈતિક ખડા જંગી વચ્ચે મહારાષ્ટ્ર ની રાજનીતિ મા કોરોના ની એન્ટ્રી – રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ને થયો કોરોના- હોસ્પિટલમાં દાખલ -જાણો તેમને કોરોના થવાથી ઉદ્ધવ ઠાકરેને કેટલો ફટકો પડશે

governor bhagat singh koshyari is likely to be relieved soon his position

શું ખરેખર નક્કી થઈ ગયું.. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી આ તારીખે થશે કાર્યમુક્ત.. ચર્ચાનું બજાર ગરમ..

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra politics)માં હવે કોરોના(Covid19)ની એન્ટ્રી થઈ છે. શિવસેના(Shivsena) પાર્ટીમાંથી ચાલીસ ધારાસભ્યો(MLAs)ની એક્ઝિટ થઈ ગયા બાદ રાજભવન(RajBhavan)માં કોરોનાએ એન્ટ્રી કરી છે. ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર અત્યારે સૌથી અગત્યના એટલે છે કારણ કે ભગતસિંહ કોશ્યારી ની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. આથી તેમના સ્વાસ્થ્ય(Helath)ની વધુ તકેદારી રાખવા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

ભગતસિંહ કોશ્યારી ના હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેને બહુ મોટો ફટકો પડયો છે. હવે ઉદ્ધવ ઠાકરે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગવર્નર પાસે નહીં જઈ શકે. એટલે કે ઉદ્ધવ ઠાકરે કોઈપણ ધારાસભ્ય ને બરખાસ્ત નહીં કરી શકે. બીજી તરફ જે ધારાસભ્યો ગોવાહાટી પહોંચ્યા છે તે ધારાસભ્યો હવે તત્કાળ મહારાષ્ટ્ર નહીં આવે. આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અલ્પવિરામ આવ્યો હોય તેવું લાગે છે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version