Site icon News Continuous Bureau | Mumbai

રાજનૈતિક ખડા જંગી વચ્ચે મહારાષ્ટ્ર ની રાજનીતિ મા કોરોના ની એન્ટ્રી – રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ને થયો કોરોના- હોસ્પિટલમાં દાખલ -જાણો તેમને કોરોના થવાથી ઉદ્ધવ ઠાકરેને કેટલો ફટકો પડશે

governor bhagat singh koshyari is likely to be relieved soon his position

શું ખરેખર નક્કી થઈ ગયું.. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી આ તારીખે થશે કાર્યમુક્ત.. ચર્ચાનું બજાર ગરમ..

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra politics)માં હવે કોરોના(Covid19)ની એન્ટ્રી થઈ છે. શિવસેના(Shivsena) પાર્ટીમાંથી ચાલીસ ધારાસભ્યો(MLAs)ની એક્ઝિટ થઈ ગયા બાદ રાજભવન(RajBhavan)માં કોરોનાએ એન્ટ્રી કરી છે. ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર અત્યારે સૌથી અગત્યના એટલે છે કારણ કે ભગતસિંહ કોશ્યારી ની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. આથી તેમના સ્વાસ્થ્ય(Helath)ની વધુ તકેદારી રાખવા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

ભગતસિંહ કોશ્યારી ના હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેને બહુ મોટો ફટકો પડયો છે. હવે ઉદ્ધવ ઠાકરે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગવર્નર પાસે નહીં જઈ શકે. એટલે કે ઉદ્ધવ ઠાકરે કોઈપણ ધારાસભ્ય ને બરખાસ્ત નહીં કરી શકે. બીજી તરફ જે ધારાસભ્યો ગોવાહાટી પહોંચ્યા છે તે ધારાસભ્યો હવે તત્કાળ મહારાષ્ટ્ર નહીં આવે. આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અલ્પવિરામ આવ્યો હોય તેવું લાગે છે.

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version