Site icon News Continuous Bureau | Mumbai

આખરે ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી લીધી- ગુજરાતી અને મારવાડીઓ સંદર્ભે નું નિવેદન ફેરવી તોળ્યું

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડીઓ અંગેની ટિપ્પણી પર મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ(Governor) ભગતસિંહ કોશ્યારી(Bhagat SIngh Koshyari)એ માફી માંગી છે

Join Our WhatsApp Channel

રાજ્યપાલે જાહેર માફી માગતાં કહ્યું કે મુંબઈ(Mumbai)ના વિકાસમાં દેશના કેટલાંક સમાજના યોગદાન બિરદાવતા મારાથી કદાચ કેટલીક ભૂલ થઈ છે. 

મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારત વર્ષના વિકાસમાં બધાનું વિશેષ યોગદાન રહે છે.

લગભગ ત્રણ વર્ષથી મને રાજ્યની જનતા તરફથી અપાર પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું ગૌરવ વધારવા પ્રયત્ન કર્યો છે. પરંતુ મારાથી ભાષણમાં ભૂલ થઈ છે. 

મારી આ ભૂલથી મહારાષ્ટ્ર રાજ્યનું અપમાન થયું હશે એવું મને જરા પણ કલ્પના ન હતી. 

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાનીને મુંબઈ અને થાણેમાંથી હટાવી દેવામાં આવે તો અહીં રૂપિયા નહીં બચે

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version