Site icon

ગજબ કે’વાય.. લગ્નના દિવસે જ થયો વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો, પરિવારના લોકોએ કન્યાની નાની બહેન સાથે કરાવી દીધા લગ્ન..

ગજબ કે’વાય.. લગ્નના દિવસે જ થયો વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો, પરિવારના લોકોએ કન્યાની નાની બહેન સાથે કરાવી દીધા લગ્ન..

ગજબ કે’વાય.. લગ્નના દિવસે જ થયો વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો, પરિવારના લોકોએ કન્યાની નાની બહેન સાથે કરાવી દીધા લગ્ન..

 News Continuous Bureau | Mumbai

બિહારના સારણ જિલ્લામાં એક લગ્નમાં ભારે હોબાળો થયો હતો. જાન લઈને યુવતીના ઘરે પહોંચેલા વરરાજાના પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો હતો. આ પછી લગ્ન સમારોહમાં વિવાદનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ વરરાજાએ તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. નવાઈની વાત એ છે કે પ્રેમિકા યુવકની સાળી નીકળી. બંને પરિવારોની સંમતિ બાદ લગ્ન સંપન્ન થયા હતા.

Join Our WhatsApp Community

2 મે (મંગળવાર)ના રોજ, વરરાજા કન્યાના ઘરે બેન્ડ બાજા સાથે બારાત લઈને તેના લગ્ન કરવા પહોંચ્યો હતો. કન્યાના પરિવારે બારાત નું સ્વાગત કર્યું હતું અને લગ્નની વિધિઓ શરૂ કરવામાં આવી હતી. દ્વારપૂજા પછી, રિંકુ અને રાજેશ સ્ટેજ પર એકબીજાને હાર પહેરાવે છે.

આ સમાચાર પણ વાંચો : મસ્ક ભારતીય અમેરિકન સામે ઝૂકી ગયા, માનહાનિના કેસના સમાધાન માટે $10,000 આપ્યા

સાળીએ મારી નાખવાની ધમકી આપી

પરંતુ, વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કન્યાની નાની બહેનએ દુલ્હનની તપાસ કર્યા પછી તેના ભાવિ જીજાને ફોન કર્યો અને ફોન પર ધમકી આપી કે જો વરરાજા તેની બહેન સાથે લગ્ન કરશે તો તે છત પરથી કૂદી જશે અને તેના જીવનનો અંત આણશે. આ પછી, ગભરાયેલા વરરાજાએ તેના પરિવારના સભ્યોને સત્ય કહ્યું.

આ પછી ત્યાં ખુશનુમા વાતાવરણ તંગ બની ગયું હતું. વિવાદ એટલો વધી ગયો કે બારાતીઓ અને માંડવીયાઓ વચ્ચે મારામારી પણ થઈ ગઈ. ગ્રામજનોની સૂચના પર માંઝી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. બંનેના પરિવારજનો પાસેથી તમામ માહિતી લીધી. પોલીસે બંને પક્ષને સમજાવ્યા હતા અને ત્યારબાદ રિંકુ સાથે લગ્ન કરવાને બદલે રાજેશે તેની સાળી પુતુલ સાથે લગ્ન કર્યા હતા. પુતુલને લગ્ન બાદ વિદાય આપવામાં આવી હતી.

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version