ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત કરી છે.
આગામી 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે
આ સિવાય ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ પાસે રેમડેસિવર આવ્યા ક્યાંથી? હવે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો…
