Site icon

ગુજરાત સરકારની મોટી જાહેરાત, રાતોરાત કોરોના હોસ્પિટલો ની સંખ્યા વધી ગઈ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એક મોટી જાહેરાત કરી છે. કોરાણા ના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તેમણે નિવેદન આપ્યું છે કે હવે જે કોઈપણ નર્સિંગ હોમ અથવા હોસ્પિટલને પોતાને ત્યાં કોવિડ સેન્ટર ચાલુ કરવું હોય તો તેની માટે છૂટ આપી દેવામાં આવી છે.

આનો અર્થ એ થાય છે કે ગમે તે હોસ્પિટલ ગમે તે ઘડીએ પોતાની હોસ્પિટલમાં કોરોના નો વોર્ડ શરૂ કરી શકશે અને પેશન્ટોને તત્કાળ દવા પૂરી પાડી શકશે.

ગુજરાત સરકારના માસ્ટર સ્ટ્રોક ને કારણે હવે ગુજરાતમાં રાતોરાત કોરોના ની હોસ્પિટલોની સંખ્યા વધી જશે.

પશ્ચિમ બંગાળમાં ખળભળાટ. મમતા બેનરજીના રણનીતિકાર એ કહ્યું ભાજપ નો ઘોડો વિનમાં…

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version