Site icon

વધુ એક ધારાસભ્યની વિદાય.. ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનું 69ની વયે નિધન, બે મહિનાથી હતા કોરોનાગ્રસ્ત

 News Continuous Bureau | Mumbai 

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. 

અનિલ જોશીયારાને કોરોના થયો હતો અને તેઓ ચેન્નાઈ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 

ડૉ. અનિલ જોશીયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અનિલ જોશીયારા વર્ષ 1995થી અત્યાર સુધી ભિલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :સંજય રાઉત બાદ આ કોંગ્રેસી નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, ગણાવ્યા ડાયનેમિક વ્યક્તિ

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version