Site icon

આ રાજ્યમાં વેપારીઓને મળી મોટી રાહત; હવે કામધંધા સુધરશે 

ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રહેશે. 

ચાની લારી, ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને હેર કટિંગ સલૂનને પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. 

Join Our WhatsApp Community

જોકે કામધંધા ચાલુ રાખતી વખતે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version