Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં વેપારીઓને મળી મોટી રાહત; હવે કામધંધા સુધરશે 

ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રહેશે. 

ચાની લારી, ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને હેર કટિંગ સલૂનને પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. 

Join Our WhatsApp Channel

જોકે કામધંધા ચાલુ રાખતી વખતે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત

Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Exit mobile version