Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં વેપારીઓને મળી મોટી રાહત; હવે કામધંધા સુધરશે 

ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રહેશે. 

ચાની લારી, ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને હેર કટિંગ સલૂનને પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. 

Join Our WhatsApp Channel

જોકે કામધંધા ચાલુ રાખતી વખતે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version