Site icon News Continuous Bureau | Mumbai

 જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને અનુલક્ષીને આ તારીખ સુધી ગિરનાર રોપ-વે રહેશે બંધ.જાણો વિગતે

જૂનાગઢમાં તા. 5 માર્ચ થી 11 માર્ચ સુધી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહાશિવરાત્રીએ ભવનાથનું મહત્વ અનેરૂ હોય અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉડનખટોલામાં બેસવાના હોવાનું તારણ નિકળતા ઉષા બ્રેકો કંપનીએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મહાશિવરાત્રીનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે. 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version