Site icon News Continuous Bureau | Mumbai

 જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને અનુલક્ષીને આ તારીખ સુધી ગિરનાર રોપ-વે રહેશે બંધ.જાણો વિગતે

જૂનાગઢમાં તા. 5 માર્ચ થી 11 માર્ચ સુધી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહાશિવરાત્રીએ ભવનાથનું મહત્વ અનેરૂ હોય અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉડનખટોલામાં બેસવાના હોવાનું તારણ નિકળતા ઉષા બ્રેકો કંપનીએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મહાશિવરાત્રીનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે. 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version