Site icon

હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસમાં વારાણસીની(Varanasi) જિલ્લા કોર્ટ(District Court ) હવે 26 મેના રોજ સુનાવણી કરશે. 

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી કેસમાં આજે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 26મી મેના રોજ ફરીથી સુનાવણી થશે. દરમિયાન, ઓર્ડર 7 નિયમ 11 પર ચર્ચા થશે.

આ સાથે કોર્ટે સર્વે ટિમનો રિપોર્ટ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા અને 7 દિવસમાં વાંધા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે(Supreme Court) જ્ઞાનવાપી કેસ સંબંધિત તમામ અરજીઓને સેશન્સ કોર્ટમાંથી(Sessions Court) જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. 

સોમવારે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) અજય કૃષ્ણ(Ajay Krishna) વિશ્વેશે બંને પક્ષોને 45 મિનિટ સુધી સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version