Site icon

વધતા કોરોના સંકટને જોતા ઉત્તરાંખડ સરકારે લીધો મોટો નિર્ણય, આ પાવન પર્વ પર હરિદ્વાર-ઋષિકેશમાં સ્નાન પર પ્રતિબંધ, નહીં લગાવી શકો ગંગામાં આસ્થાની ડૂબકી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

કોરોના સંકટ વચ્ચે દેશમાં 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

મકરસંક્રાતિ પર્વનાં દિવસે ગંગામાં ડૂબકી લગાવવાનું અનેરું મહત્વ છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

આ સિવાય વારાણસી અને પ્રયાગરમાં પણ અનેક પ્રકારના આકરાં પ્રતિબંધો લગાલી દેવામાં આવ્યા છે. 

સરકારના નિર્ણયથી શ્રદ્ધાળુઓ નિરાશ ચોક્કસ છે, પરંતુ કોરોના સંકટ વચ્ચે તેને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે.

ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version