Site icon

પંજાબના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદનથી કોંગ્રેસ-AAP ટેન્શનમાં, કહ્યું, જલ્દી કરીશ આ મોટું કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શરત પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, મારી શરત હતી કે જો ભાજપ ખેડૂતોના આંદોલનનો ઉકેલ લાવે તો હું સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છું. ભાજપે આ કર્યું છે. હું ગઠબંધન અંગે અમિત શાહ સાથે વાત કરી ચૂક્યો છું.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી અલગ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ બનાવવાની જાહેરાત કરી છે.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version