Site icon News Continuous Bureau | Mumbai

પંજાબના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદનથી કોંગ્રેસ-AAP ટેન્શનમાં, કહ્યું, જલ્દી કરીશ આ મોટું કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શરત પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, મારી શરત હતી કે જો ભાજપ ખેડૂતોના આંદોલનનો ઉકેલ લાવે તો હું સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છું. ભાજપે આ કર્યું છે. હું ગઠબંધન અંગે અમિત શાહ સાથે વાત કરી ચૂક્યો છું.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી અલગ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ બનાવવાની જાહેરાત કરી છે.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.
 

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version