Site icon News Continuous Bureau | Mumbai

પંજાબના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદનથી કોંગ્રેસ-AAP ટેન્શનમાં, કહ્યું, જલ્દી કરીશ આ મોટું કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શરત પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, મારી શરત હતી કે જો ભાજપ ખેડૂતોના આંદોલનનો ઉકેલ લાવે તો હું સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છું. ભાજપે આ કર્યું છે. હું ગઠબંધન અંગે અમિત શાહ સાથે વાત કરી ચૂક્યો છું.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી અલગ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ બનાવવાની જાહેરાત કરી છે.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.
 

ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Thane vendor washes corn in drain લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! થાણેની જાંભલી નાકા માર્કેટમાં શાકભાજી વિક્રેતા એ ગટરના પાણીમાં મકાઈ ધોઈ…
Exit mobile version