Site icon

શું પહેલાં કદી તમે આવું જોયું છે? નારિયેળનાં વૃક્ષો અડધોઅડધ બટકી ગયાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલી નાળિયેરની ખેતી વાવાઝોડાને કારણે નષ્ટ થઈ છે. વાવાઝોડાએ નાળિયેરનાં ખેતરો એ રીતે તોડી પાડ્યાં છે જાણે કે માણસના મોઢામાંથી ગાજરના બે ટુકડા થઈ જાય. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જુઓ ખેતરનો વીડિયો

 

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version