Site icon

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો, ભારે અંધાધૂધી, 6 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા(Chardham yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં રિપોર્ટ મુજબ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ચારધામમાં 19 શ્રદ્ધાળુઓના(Devotees) મોત થયા છે. 

મોટાભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થયા છે.

મહત્વપૂર્ણ છે કે ચારધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ(Health) હોય તે જરૂરી છે. આ સંજોગોમાં મેડિકલ ચેક અપ(Medical checkup) વગર આવતા ભાવિકોને પણ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા 2019માં ચારધામમાં 91 મુસાફરોના(Passengers) મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version