Site icon News Continuous Bureau | Mumbai

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, આપના ધારાસભ્ય આતિષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

18 જુન 2020

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય આતિશીનું બુધવારે કોવીડ -19 માટે ટેસ્ટ કરવામાં આવી હતી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે આપ નાં અન્ય સભ્યોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહયું છે. 

બુધવારે સત્યેન્દ્ર જૈન ની બીજીવાર કોરોના ટેસ્ટ કરવામાં અઆવી હતી જેનું પરિણામ પોઝીટીવ આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું દિલ્હીના આરોગ્ય પ્રધાનની હાલત "સ્થિર" હતી, પરંતુ તેમને તાવ હોવાથી ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.

જ્યારે દિલ્હીના કાલકાજી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર આતિશી પોતાના ઘરના એકાંતમાં જતા રહયાં છે. મંગળવારે તેની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી અને બુધવારે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આતિશીના શરીરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટે ફળો, વિટામિન સી અને ઓક્સિમીટરથી તે સંપૂર્ણપણે સજ્જ છે, એમ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું, 

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે  “આશિષિએ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આશા રાખું છું કે તે વહેલી તકે તંદુરસ્ત થઈ ફરી લોકોની સેવામાં જોડાઈ જશે".

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version