Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના આ સાંસદસભ્યએ સાંસદ પદેથી આપ્યું રાજીનામું.. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

હાલમાં જ ભાજપ છોડી ટીએમસીમાં શામેલ થયેલા બાબુલ સુપ્રીયોએ મંગળવારે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. 

બાબુલ સુપ્રિયોએ આજે દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી અને તેમણે પોતાનું રાજીનામું ઓમ બિરલાને સોંપ્યું. 

સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ બાબૂલ સુપ્રિયોએ જણાવ્યુ કે, મારું હૃદય ભરાઈ ગયું છે, કારણ કે, મેં મારા રાજકીય જીવનની શરૂઆત ભાજપ સાથે કરી હતી. 

આ દરમિયાન જેપી નડ્ડા, અમિત શાહ અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, બાબૂલ સુપ્રિયો આસનસોલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પણ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાઈડલાઈન થતાં અને પછી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરતા નારાજ બાબુલ સુપ્રિયો ભાજપ છોડી ટીએમસીમાં જોડાયા હતા.

મહારાષ્ટ્રના પરિવાહકોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ કરી આ માગણીઓ; મુખ્યમંત્રીએ તત્કાળ ઉકેલનું આશ્વાસન આપ્યું

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version