યુપીમાં મેઘરાજાનું તાંડવ- લખનઉમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત –

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના 30થી વધારે જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ(Lucknow)માં વરસાદ(rain) વચ્ચે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યાં લખનઉમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જેમાં ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા મજૂરો દટાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય પણ ચાલુ છે. 

Join Our WhatsApp Community

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ- આ નેશનલ હાઈવે થયો પાણી પાણી- જુઓ વિડિયો

Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Exit mobile version