Site icon

મુંબઈ જેલમાં વાયરસનો કહેર, મહારાષ્ટ્રના 17,000 કેદીઓની પેરોલ પર મુક્તી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

12 મે 2020 

મુંબઇની આર્થર રોડ જેલમાંથી મહારાષ્ટ્ર ભરના 17000 સકારાત્મક અને સારું વર્તન કરનારા કેદીઓને કોરોનાને પગલે પેરોલ પર જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં તાજેતરમાં  કોરોનાના સંક્રમણના ઘણા કેસ નોંધાયા હતા અને મુંબઈના ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતા . આથી જ ભીડભાડવાળી આ બંને જેલોમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ વધી ગયું હતું.  જે બાદ વિવિધ ધારા અને કાનૂન હેઠળ આવરી લઈ, એમપીઆઈડી, એમએમકોકા, યુએપીએ, પીએમએલએ સહિતના ખાસ કાયદા હેઠળ ગુનેગારોને  લાભ આપી,  કોવિડ -19 લોકડાઉન દરમિયાન કટોકટીના આધારે મુક્ત કરવામાં આવે છે..

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version