Site icon

હિજાબ વિવાદ : વિદ્યાર્થીઓ સામે કર્ણાટક સરકારે લીધા એક્શન, ફરી વાર નહીં આપી શકે આ પરીક્ષા, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

હિજાબ પહેરવાની જીદ ન છોડવી કર્ણાટકની વિદ્યાર્થિનીઓને ભારે પડી છે.

Join Our WhatsApp Community

કર્ણાટક સરકારે હિજાબ મુદ્દે પરીક્ષાનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીનીઓની ફરીથી પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે. 

કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું છે કે આ વિદ્યાર્થીનીઓ માટે પ્રેક્ટિકલ લેવામાં આવશે નહીં

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર આ સંદર્ભમાં કોઈ શક્યતાને ધ્યાનમાં લેશે નહીં.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

 આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version