Site icon News Continuous Bureau

હિજાબ વિવાદ : વિદ્યાર્થીઓ સામે કર્ણાટક સરકારે લીધા એક્શન, ફરી વાર નહીં આપી શકે આ પરીક્ષા, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

હિજાબ પહેરવાની જીદ ન છોડવી કર્ણાટકની વિદ્યાર્થિનીઓને ભારે પડી છે.

Join Our WhatsApp Community

કર્ણાટક સરકારે હિજાબ મુદ્દે પરીક્ષાનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીનીઓની ફરીથી પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે. 

કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું છે કે આ વિદ્યાર્થીનીઓ માટે પ્રેક્ટિકલ લેવામાં આવશે નહીં

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર આ સંદર્ભમાં કોઈ શક્યતાને ધ્યાનમાં લેશે નહીં.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

 આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version