Site icon

મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ : હવે 18 જિલ્લાઓમાં કોરોનાનો ઘરેલુ ઉપચાર બંધ; ફરજિયાત આ કરવું જ પડશે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે નવા દર્દીઓને કોવિડ કૅર સેન્ટરમાં જવું પડશે, એટલે કે હોમ આઇસોલેશનની સગવડ સમાપ્ત કરી દેવામાં આવી છે.

સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે અનેક ઠેકાણે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જિલ્લાઓમાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version