Site icon

મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ : હવે 18 જિલ્લાઓમાં કોરોનાનો ઘરેલુ ઉપચાર બંધ; ફરજિયાત આ કરવું જ પડશે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે નવા દર્દીઓને કોવિડ કૅર સેન્ટરમાં જવું પડશે, એટલે કે હોમ આઇસોલેશનની સગવડ સમાપ્ત કરી દેવામાં આવી છે.

સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે અનેક ઠેકાણે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જિલ્લાઓમાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version