Site icon

હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સોસાયટીઓને લઈને બહુ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ઓછી સભ્ય સંખ્યા ધરાવતી રાજ્યની હાઉસિંગ સોસાયટીઓને તેની ચૂંટણીના આયોજન માટે હવે સરકારી અધિકારીની નિમણૂક કરવાની આવશ્યકતા રહેશે નહીં.   
મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય 250 કરતા ઓછા સભ્યો ધરાવતી હાઉસિંગ સોસાયટીઓને જ લાગુ પડશે. તેને લગતો અંતિમ આદેશ આગામી 15 દિવસમાં બહાર પડાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  હવે આ રાજ્યમાં ધર્માંતર વિરોધી ખરડો પસાર કરાયો. વટાળ પ્રવૃત્તિને રોકવા લેવાયેલું પગલું. કોંગ્રેસે કર્યો વિરોધ.

સહકાર ખાતાના પ્રધાન બાળાસાહેબ પાટીલના જણાવ્યા મુજબ સરકારના આ નિર્ણયથી ઓછા સભ્ય ધરાવતી હાઉસિંગ સોસયાટીઓનો આર્થિક બોજો ઘટી જશે. આ શ્રેણીમાં આવતી હાઉસિંગ સોસાયટીઓ તેમના પોતાના કોઈ પણ એક સભ્યની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી શકશે. જોકે તે સભ્યે ઉમેદવારી કરી હોવી ન જોઈએ. તેમ જ તે સભ્યનું સોસાયટીઓનું મેન્ટેન્સ કે પછી અન્ય કોઈ રકમ બાકી હોવી ન જોઈએ.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version