Site icon News Continuous Bureau | Mumbai

આતંકી સંગઠને આ રાજ્યના મુખ્યમંત્રીને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા પર આપી ધમકી, પોલીસે લીધા આ પગલાં  ; જાણો વિગતે 

ખાલિસ્તાની સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ તરફથી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને તિરંગો નહીં ફરકાવા દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રોલિયાના ન્યૂકૈસલે એક નંબરથી સ્થાનિક પત્રકારોને એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પંજાબનો ભાગ હતો. તેવામાં સીએમ જયરામ ઠાકુરે 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા નહીં દેવામાં આવે. 

Join Our WhatsApp Channel

આ ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ પોલીસે રાજ્યપાલ, સીએમ જયરામ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુરની સુરક્ષામાં વધારો કર્યો છે.  

સ્વતંત્રતા દિવસને લઈને અતિરિક્ત સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા કાયમ રાખવા માટે ઉપાય કરવામાં આવ્યા છે.

હાલ આ મામલાની તપાસ સીઆઈડીના સાઈબર સેલને સોંપવામાં આવી છે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version