Site icon

પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પળે પળે બદલાતી પરિસ્થિતિમાં પંજાબના રાજનૈતિક ઘટના ક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. પંજાબથી દિલ્હી પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના એકેય નેતાને નહીં મળે. આ ઉપરાંત તેમણે એક સૂચક વક્તવ્ય આપતાં જણાવ્યું કે તેઓ દિલ્હી ખાતે પોતાના ઘરને ખાલી કરવા માટે આવ્યા છે. તેમજ તેઓ પોતાનું ઘર ખાલી કરશે અને પાછા પંજાબ જતા રહેશે.

ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બપોરના સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં ભાજપના નેતા જગત પ્રકાશ નડ્ડા તેમજ ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version