Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પળે પળે બદલાતી પરિસ્થિતિમાં પંજાબના રાજનૈતિક ઘટના ક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. પંજાબથી દિલ્હી પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના એકેય નેતાને નહીં મળે. આ ઉપરાંત તેમણે એક સૂચક વક્તવ્ય આપતાં જણાવ્યું કે તેઓ દિલ્હી ખાતે પોતાના ઘરને ખાલી કરવા માટે આવ્યા છે. તેમજ તેઓ પોતાનું ઘર ખાલી કરશે અને પાછા પંજાબ જતા રહેશે.

ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બપોરના સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં ભાજપના નેતા જગત પ્રકાશ નડ્ડા તેમજ ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version