Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પળે પળે બદલાતી પરિસ્થિતિમાં પંજાબના રાજનૈતિક ઘટના ક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. પંજાબથી દિલ્હી પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના એકેય નેતાને નહીં મળે. આ ઉપરાંત તેમણે એક સૂચક વક્તવ્ય આપતાં જણાવ્યું કે તેઓ દિલ્હી ખાતે પોતાના ઘરને ખાલી કરવા માટે આવ્યા છે. તેમજ તેઓ પોતાનું ઘર ખાલી કરશે અને પાછા પંજાબ જતા રહેશે.

ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બપોરના સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં ભાજપના નેતા જગત પ્રકાશ નડ્ડા તેમજ ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version